છબી ગેલેરી
જાપાન ઈન્ડિયા એસોસિએશનના પ્રમુખ શ્રી સુગા યોશિહિદે (ભૂતપૂર્વ વડાપ્રધાન), શ્રી રાજેન્દ્ર પ્રસાદ, MD/NHSRCLની આગેવાની હેઠળના ઉચ્ચ સ્તરીય જાપાની પ્રતિનિધિમંડળે 5મી જુલાઈ 2023ના રોજ અમદાવાદમાં સાબરમતી મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબની મુલાકાત લીધી
જાપાન ઈન્ડિયા એસોસિએશનના પ્રમુખ શ્રી સુગા યોશિહિદે (ભૂતપૂર્વ વડાપ્રધાન), શ્રી રાજેન્દ્ર પ્રસાદ, MD/NHSRCLની આગેવાની હેઠળના ઉચ્ચ સ્તરીય જાપાની પ્રતિનિધિમંડળે 5મી જુલાઈ 2023ના રોજ અમદાવાદમાં સાબરમતી મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબની મુલાકાત લીધી
ભારતમાં જાપાનના રાજદૂત મહામહિમ શ્રી સાતોશી સુઝુકીએ 29મી મે 2023ના રોજ આણંદ જિલ્લામાં MAHSR બાંધકામ સ્થળો અને સાબરમતી મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબની મુલાકાત લીધી
ભારતમાં જાપાનના રાજદૂત મહામહિમ શ્રી સાતોશી સુઝુકીએ 29મી મે 2023ના રોજ આણંદ જિલ્લામાં MAHSR બાંધકામ સ્થળો અને સાબરમતી મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબની મુલાકાત લીધી
ભારતમાં જાપાનના રાજદૂત મહામહિમ શ્રી સાતોશી સુઝુકીએ 29મી મે 2023ના રોજ આણંદ જિલ્લામાં MAHSR બાંધકામ સ્થળો અને સાબરમતી મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબની મુલાકાત લીધી
હિઝ એક્સિલેન્સી શ્રી સાતોશિ સુઝુકી, ભારતમાં જાપાનના રાજદૂત,એ 26 નવેમ્બર 2020ના રોજ C-4 કોન્ટ્રાક્ટ સમજૂતી પર હસ્તાક્ષર કરવાના કાર્યક્રમ દરમિયાન સંબોધન કરી રહ્યા છે.
શ્રી. વી.કે. યાદવ (CEO અને ચેરમેન, રેલવે બોર્ડ) 26 નવેમ્બર 2020ના રોજ C-4 કોન્ટ્રાક્ટ સમજૂતી પર હસ્તાક્ષર કરવાના કાર્યક્રમ દરમિયાન વીડિયો કોન્ફરન્સિંગ મારફત સંબોધન કરી રહ્યા છે
એન.એચ.એસ.આર.સી.એલ. 12 ફેબ્રુઆરી 2020 ના રોજ ચોથા સ્થાપના દિન પર પાલઘર જિલ્લાના એક પ્રોજેક્ટ અસરગ્રસ્ત લોકો દ્વારા બનાવાયેલી વારલી પેઈન્ટિંગ દ્વારા ભારતીય રેલ્વે બોર્ડના અધ્યક્ષ શ્રી વી. કે. યાદવને સન્માનિત કરાયા
મેનેજિંગ ડિરેક્ટરના એવોર્ડને 12.02.2020 ના રોજ એનએચએસઆરસીએલના ચોથા સ્થાપના દિવસ પર પ્રમાણપત્ર પ્રાપ્ત થયું
12.02.2020 ના રોજ એનએચએસઆરસીએલના ચોથા સ્થાપના દિવસમાં એનએચએસઆરસીએલના ન્યૂઝલેટર અને બ્રોશરનું અનાવરણ.
ચિફ ગેસ્ટ શ્રી વી.કે. યદવ, ચેરમેન, રેલ્વે બોર્ડ એન.એચ.એસ.આર.સી.એલ. ના ચોથા સ્થાપના દિન પર તા .૨૨.૦૨.૨૦૨૦ ના રોજ
१२.૦૨.૨૦૨૦ ના રોજ એન.એચ.એસ.આર.સી. ના ચોથા સ્થાપના દિન નિમિત્તે રેલ્વે બોર્ડના અધ્યક્ષ શ્રી વી.કે. યદવ દ્વારા દીપ પ્રાગટ્ય સમારોહ